Pages

Search This Blog

Wednesday, February 2, 2011

આચાર્ય સજ્જતા તાલીમ વર્ગ

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગાંધીનગર દ્વારા તાલુકા કક્ષાએ આચાર્ય સજ્જતા તાલીમ વર્ગ પૂર્ણ કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.28/1/11 ના રોજ દહેગામ, 29/1/11 ના રોજ કલોલ 31/1/11 ના રોજ ગાંધીનગર અને તા.1/2/11 ના રોજ માણસા ખાતે વર્ગનું આયોજન કરવામાં આવેલું હતું.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.