જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગાંધીનગર દ્વારા તાલુકા કક્ષાએ આચાર્ય સજ્જતા તાલીમ વર્ગ પૂર્ણ કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.28/1/11 ના રોજ દહેગામ, 29/1/11 ના રોજ કલોલ 31/1/11 ના રોજ ગાંધીનગર અને તા.1/2/11 ના રોજ માણસા ખાતે વર્ગનું આયોજન કરવામાં આવેલું હતું.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.